Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે


અનુકૂળ સંજોગો માં જીવતો માણસ સુખી હોય છે...
પરંતુ
સંજોગો ને અનુકૂળ બનાવી ને જીવતો માણસ વધુ સુખી હોય છે...

No comments:

Powered by Blogger.