Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

वरसाद ओछो थावनु कारण

वरसाद ओछो थावनु कारण छे "English medium" मां विद्यार्थीओनी वधती संख्या । 
कारण त्या "आव रे वरसाद" ने बदले "Rain Rain Go Away" शिखवाड़वा मा आवे छे 
अने नाना छोकरा ओ नु भगवन जल्दी सांभळे छे।।



No comments:

Powered by Blogger.