Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

શ્રધ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે,


શ્રધ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે, 
ભગવત્ ગીતા માં કયા શ્રી કૃષ્ણ ની સહી છે.

No comments:

Powered by Blogger.